logo

શ્રી હનુમાનજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને લઇ ને સમગ્ર ધાનેરા શહેર માં દિવાળી જેવો માહોલ જામ્યો છે.

ધાનેરામાં ૪૦૦ વર્ષ પુરાણું મંદિર ને
નવીન અવતાર માં પ્રાણપ્રતિષ્ઠા રુપે શ્રી હનુમાનજી પ્રતિષ્ઠા મહોત્સવ ને લઇ ને સમગ્ર ધાનેરા શહેર મા બુધવાર ની કલશયાત્રા પણ ભવ્ય યોજાઈ હતી.
ધાનેરા ખાતે હનુમાનજીની પ્રાણપ્રતિષ્ઠા ને લઇ ને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. રાત્રે મથુરા થી આવેલી રાજાધીરાજ મંડળી ના કલાકારો દ્વારા શ્રી હનુમાન લીલા પાત્ર ભજવી ભવ્ય સ્ટેજ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

59
3920 views